આપેલ વિધાન ધ્યાનથી જુઓ અને તેનું નિષેધ કરો.

" મેચ તોજ રમાશે જો વાતાવરણ સારું હશે અને મેદાન ભીનું નહીં હોય."

  • [JEE MAIN 2021]
  • A

    " મેચ રમાશે નહીં અને વાતાવરણ સારું નહીં હોય અને મેદાન ભીનું હોય."

  • B

    જો  મેચ રમાશે નહીં તો  વાતાવરણ સારું નહીં હોય અથવા મેદાન ભીનું હોય.

  • C

    " મેચ રમાશે નહીં અથવા વાતાવરણ સારું  હોય અને મેદાન ભીનું નહી હોય."

  • D

    " મેચ રમાશે અને વાતાવરણ સારું નહીં હોય અથવા મેદાન ભીનું હોય."

Similar Questions

$\left( { \sim p} \right) \vee \left( {p\, \wedge  \sim q} \right)$ =

  • [JEE MAIN 2017]

નીચેના પૈકી કયું નિત્ય સત્ય વિધાન નથી.

જો $(p \wedge r) \Leftrightarrow(p \wedge(\sim q))$ એ $(\sim p)$ સમકક્ષ હોય, તો $r=$ ........

  • [JEE MAIN 2022]

સયોજિત વિધાન  $^ \sim p \vee \left( {p \vee \left( {^ \sim q} \right)} \right)$ નું નિષેધ ..... થાય 

તાર્કિક વિધાનોના બુલીય બીર્જીણિતના સરવાળા વિશે એકમ ઘટક કયો છે ?